૭૨ ગરીબ દર્દીઓને વિના મૂલ્યે મોતીયાના ઓપરેશન - પી.એલ.પી. જનસેવા ફાઉન્ડેશન, મહેસાણા

૭૨ ગરીબ દર્દીઓને વિના મૂલ્યે મોતીયાના ઓપરેશન - પી.એલ.પી. જનસેવા ફાઉન્ડેશન, મહેસાણા

  • તારીખ : ૧૭-૯-૨૦૨૨, શનિવાર
  • સ્થળ : વેદમાતા બાલ પરિવાર આંખની હોસ્પિટલ, મહેસાણા, અક્ષરધામ ફ્લેટની પાછળ, માલગોડાઉન રોડ, મહેસાણા.
  • નોંધઃ જે કોઈ વ્યક્તિઓને મોતીયાના ઓપરેશન કરાવવાના હોય તેમને મો.નં. 92655 99703 ઉપર તા. ૧૬-૯-૨૦૨૨ સુધીમાં નામ નોંધાવવું જરૂરી. નામ નોંધાવેલ દર્દીને ફોન ઉપર સમય આપવામાં આવશે.

 

પી.એલ.પી. જનસેવા ફાઉન્ડેશન, મહેસાણા, અને વેદમાતા બાલ પરિવાર આંખની હોસ્પિટલ, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે પ્રધાન મંત્રી મોદીના ૭૨ મા જન્મ દિવસે ૭૨ ગરીબ દર્દીઓને વિના મૂલ્યે મોતીયાના ઓપરેશન.

Comments

Leave a Comment