ઓદ્યોગિક તાલીમ સંસ્થા,વિસનગર ખાતે એપ્રેન્ટિસશીપ મેળાનું આયોજન
- સ્થળ : ઓદ્યોગિક તાલીમ સંસ્થા,વિસનગર ખાતે
- તારીખ : ૧૨/૦૯/૨૦૨૨, સોમવાર
- સમય : સવારે ૯ કલાકે
પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેળાનું આયોજન ઓદ્યોગિક તાલીમ સંસ્થા,વિસનગર ખાતે તા.૧૨/૦૯/૨૦૨૨ ના સોમવારના રોજ ૯ કલાકે થયેલ છે.આ ભરતી મેળામાં ધોરણ-૧૦,આઈ.ટી.આઈ પાસ,ગ્રેજ્યુએટ ડીગ્રી,ડિપ્લોમા એન્જિનિયરિંગ ઉમેદવારોને ઉમેદવારી કરવાની તક મળશે.ઇચ્છુક ઉમેદવારોએ સ્વખર્ચે અને તમામ લાયકાતના પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું થશે
Tags:
intership in visnagar