ઓદ્યોગિક તાલીમ સંસ્થા,વિસનગર ખાતે એપ્રેન્ટિસશીપ મેળાનું આયોજન

 ઓદ્યોગિક તાલીમ સંસ્થા,વિસનગર ખાતે એપ્રેન્ટિસશીપ મેળાનું આયોજન

  • સ્થળ : ઓદ્યોગિક તાલીમ સંસ્થા,વિસનગર ખાતે
  • તારીખ : ૧૨/૦૯/૨૦૨૨, સોમવાર
  • સમય : સવારે ૯ કલાકે

       પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેળાનું આયોજન ઓદ્યોગિક તાલીમ સંસ્થા,વિસનગર ખાતે તા.૧૨/૦૯/૨૦૨૨ ના સોમવારના રોજ ૯ કલાકે થયેલ છે.આ ભરતી મેળામાં ધોરણ-૧૦,આઈ.ટી.આઈ પાસ,ગ્રેજ્યુએટ ડીગ્રી,ડિપ્લોમા એન્જિનિયરિંગ ઉમેદવારોને ઉમેદવારી કરવાની તક મળશે.ઇચ્છુક ઉમેદવારોએ સ્વખર્ચે  અને તમામ લાયકાતના પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું થશે 

2 Comments

Leave a Comment