એસ.ટી.નિગમ તરફથી ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓને અંબાજીથી બસ સુવિધા મળી રહે તે માટેના તમામ એસ.ટી.સ્ટેન્ડો/જૂથોની માહીતી
- આ રૂટના સ્થળોએ જવા માટે સામે દર્શાવેલ સ્થળેથી બસ મળશે.
(૧) પાલનપુર-ડીસા-થરાદ-ધાનેરા-રાધનપુર દિયોદર-સિધ્ધપુર તરફ જવા માટે
(૨) અંબાજીથી ગબ્બર જવા માટે
(૩) ગબ્બરથી અંબાજી જવા માટે
(૪) ખેરાલુ-વડનગર વિસનગર મહેસાણા ઉંઝા-પાટણ-હારીજ કડી-કલોલ ગોઝારીયા ગાંધીનગર તરફ જવા માટે
(૫) ખેડબ્રહ્મા ઈડર-હિંમતનગર શામળાજી મોડાસા-વિજાપુર તરફ જવા માટે નડિયાદ તરફ
(૬) અમદાવાદ તરફ જવા માટે
(૭) ગોધરા-દાહોદ-લુણાવાડા-સંતરામપુર, ઝાલોદ તરફ જવા માટે
(૮) ઉંઝા-મહેસાણા-પાટણ-ચાણસ્મા-ક્લોલ તરફની શિડયુલ બસો
હિંમતનગર-ખેરાલું-વિસનગર-અમદાવાદ નડીયાદ-વડોદરા-સુરત-તરફની શિડયુલ બસો
(૯) અંબાજીથી દાંતા તરફ જવા માટે
(૧૦) દાંતાથી અંબાજી તરફ જવા માટે
- આ સ્થળોએથી એકસ્ટ્રા બસો ઉપડશે
1. અંબાજી ખાતે જુના આર.ટી.ઓ પાસે ગબ્બર ત્રણ રસ્તા આબુરોડ તરફના રસ્તા ઉપરથી એક્સ્ટ્રા બસો મળશે.
ફોન નંબર - ૨૯૧૭૧૧
2. અંબાજી ખાતે જુના આર.ટી.ઓ. પાસે ગબ્બર ત્રણ રસ્તા ઉપરથી એકસ્ટ્રા બસો મળશે.
ફોન નંબર - ૨૯૧૭૭૩
3. ગબ્બરની તળેટીના એસ ટી.બુથ ઉપરથી અંબાજી જવા માટે રાત-દિવસ સુવિધા મળશે,
ફોન નંબર - ૨૯૧૭૪૩
4. જી.એમ.ડી.સી કોર્નર ઉપરથી
ફોન નંબર - ૨૯૧૭૦૯
5. અંબાજી માતા મંદિર પાછળના ભાગે આવેલ જી.એમ.ડી.સી.ના મેદાન ઉપરથી એક્સ્ટ્રા બસો મળશે
ફોન નંબર - ૨૯૧૭૧૦
6. કૈલાસ ટેકરી ઉપરથી ઉપડશે.
ફોન નંબર - ૨૯૧૭૧૧
7. હોટલ આસોપાલવની બાજુમાં
ફોન નંબર -.૨૯૧૭૮૧
8. રાવણ ટેકરી સ્ટેન્ડ ઉપરથી (વાયા ત્રિશુળીયા ઘાટા ઉપરથી)
ફોન નંબર - ૨૯૧૭૮૨