આથી ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે ચાલુ સાલે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિધ્ધિ વિનાયક કે શ્રી ગણપતિ મંદિરે ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે. આ પ્રસંગે ભાવિક ભક્તોને દર્શન-સત્સંગ સંતવાણીનો લાભ લેવા જાહેર આમંત્રણ છે.
નિમંત્રક : શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટ
શ્રી ગણપતિ મંદિર, રાજમહેલ રોડ, મહેસાણા-૧.
બાન્નુપુરી - 99241 40727
લાલદાસજી મહારાજ - 94264 26100
વિ.સં.2078 ના ભાદરવા સુદ-૪ ગણેશ ચતુર્થી થી ભાદરવા સુદ-૯ શ્રીચંદ્ર નૌમી તા.૩૧-૮-૨૦૨૨ ને બુધવાર થી તા.૫-૯-૨૦૨૨ સોમવાર સુધી
સંવત 2078ના ભાદરવા સુદ-૪ ગણેશ ચતુર્થી શ્રી ગજાનનદાદાની પૂજન વિધિ તથા પોલિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર
તા.૩૧-૮-૨૦૨૨, બુધવાર સવારે ૧૦-૦૦ કલાકે
શોભાયાત્રા : તા.૩૧-૮-૨૦૨૨, બુધવાર સવારે ૧૦-૩૦ કલાકે
ગણેશયાગનો પ્રારંભ: તા.૩૧-૮-૨૦૨૨, બુધવાર સવારે ૧૧-૦૦ કલાકે
યજ્ઞ શ્રીફળ હોમવાનો સમય : તા.૩૧-૮-૨૦૨૨, બુધવાર સાંજે ૦૬-૦૦ કલાકે
દરરોજ રાત્રે ગુજરાત-કચ્છ-કાઠીયાવાડના નામાંકિત કલાકારો દ્વારા ભજન સંતવાણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
સમય : રાત્રે ૧૦-૦૦ કલાકે
ગણેશ વિસર્જન : તા.૫-૯-૨૦૨૨, સોમવાર ભાદરવા સુદ-૯ સાંજે ૩-૩૦ કલાકે
યજ્ઞના મુખ્ય યજમાન :
અ.સૌ. વિદ્યાબેન જયદેવભાઈ નાયક પરિવાર (લાખવડવાળા)
(માન.શ્રી ડૉ.અનિલ નાયક - શ્રી જીતુભાઈ નાયક - શ્રી મયંક નાયક)
યજ્ઞના આચાર્ય :
શાસ્ત્રી અરૂણભાઈ ભગવતિપ્રસાદ દવે
ભગવાનશ્રી ગણપતિદાદાના મંદિરના સાનિધ્યમાં સંત નિવારાનું નિર્માણ કાર્ય થઇ રહેલ છે. સત્ કાર્યમાં તન મન અને ધનથી સહયોગ આપી અપાવી ધર્મ લાભ લેવા નમ્ર વિનંતી છે.- જય ગજાનન
તા.ક. આપના ભેટ/દાનની પાવતી અવશ્ય મેળવી લેવી.
દર મંગળવારે તથા સુદ અને વદ ચતુર્થીએ અથર્વશિર્ષના પાઠ બપોરે ૨ થી ૪ કલાકે મંદિરમાં થાય છે.
શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાની પૂજન વિધિનો લાભ લેવા માટે નીચેના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
માન.શ્રી શારદાબેન પટેલ : સંસદસભ્યશ્રી લોકસભા મહેસાણા
માન.શ્રી જીગલજી લોખંડવાલા - સાંસદસભ્યશ્રી રાજ્યસભા મહેસાણા
માન.શ્રી અચલ ત્યાગી સાહેબ : જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રી, મહેસાણા
માન.શ્રી અશોકભાઈ ચૌધરી : ચેરમેનશ્રી, દૂધસાગર ડેરી, મહેસાણા
માન.શ્રી જશુભાઈ પટેલ
માન.શ્રીમતિ વર્ષાબેન પટેલ : પ્રમુખશ્રી, મહેસાણા નગરપાલિકા
માન.શ્રી દિલીપભાઈ ત્રિવેદી : અધ્યક્ષશ્રી, વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રાંત
માન.શ્રી દિલિપભાઈ જે.ચૌધરી : મહામંત્રીશ્રી, સાર્વજનિક શૈક્ષણિક વિદ્યા સંકુલ, મહેસાણા
માન.શ્રી વિનોદભાઈ એમ.પટેલ : જનરલ મેનેજર સાહેબશ્રી, શ્રી મહે. અર્બન કો.ઓપ.બેન્ક.લી.
માન.શ્રી ડૉ. અનિલભાઈ જે.નાયક : પૂર્વ કુલપતિશ્રી, ઉત્તર ગુજરાત યુનિર્વસિટી
માન.શ્રી શંકરભાઈ એ, ચૌધરી
માન.શ્રી નટુભાઈ ચૌધરી :
માન. શ્રી વિપુલભાઈ એમ.શાહ :
માન.શ્રી અશ્વિનભાઈ ચાજ્ઞિક
માન.શ્રી જગદીશભાઈ જે.રાવલ