ખેડૂતોના ખેતરના ખેતપાકોના રક્ષણ માટે રાજ્ય સરકાર તરફથી સોલાર કેન્સીંગ યોજના
તારીખ ૧૭-૦૯-૨૦૪થી ૯-૧૦-ર૦રર સુધી આ યોજનાનો લાભ લેવા અરજી કરી શકાશે
નોંધ - કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ ન લીધો હોય એ ખેડૂતને મળવાપાત્ર રહેશે.
કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો લાભ લીધેલ હોય તે ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ.
- 1) સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
- 2) ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.
- 3) લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
- 4) સદર કીટ માટે ૧૦ (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.
યોજનાનો લાભ લેવા માટે આઈ - ખેડૂત પોર્ટલ પર જવું
વિઝિટ : Click here to visit ikhedut portal
Tags:
yojana